યુપીઆઈ પેમેન્ટ નકાર કઈ રીતે ઘટાડવું

યુવીઆઈ પેમેન્ટ નકાર ટાળવા માટે લેણદેણ કરવા સમયે નિમ્નલિખિત સૂચનાઓનું પાલન કરોઃ
- યુપીઆઈ માધ્યમથી ચૂકવણી કરવા સમયે તમારા ખાતામાં પૂરતું ભંડોળ હોય તેની ખાતરી રાખો.
- લેણદેણ કરવા સમયે પ્રમાણિત યુપીઆઈ પિન એન્ટર કરવાની ખાતરી રાખો.
- યુપીઆઈ લેણદેણ પર સ્થાપિત મર્યાદા અનુસાર લેણદેણ કરો.
- પ્રાપ્તિકર્તાનું ખાતું બ્લોક્ડ /ફ્રીઝ કરાયું નથી ને તેની ખાતરી કરી લો.
- નોંધણીના પ્રથમ 24 કલાકમાં રૂ. 5000થી વધુ લેણદેણ નહીં કરો (એકત્રિત).
- ખોટો યુપીઆઈ પિન 3 વાર એન્ટર નહીં કરો. તેને બદલે નીચે આપેલી સૂચનાઓનો ઉપયોગ કરીને પિન રિસેટ કરોઃ
- અકાઉન્ટ્સ સેકશનમાં રિસેટ યુપીઆઈ પિન પર ક્લિક કરો.
- ખાતાના ડેબિટ કાર્ડના છેલ્લા 5 આંકડા એન્ટર કરો.
- ખાતાના ડેબિટ કાર્ડની સમાપ્તિ તારીખ એન્ટર કરો.
- બેન્ક પાસેથી પ્રાપ્ત ઓટીપી એન્ટર કરો.
- નવો યુપીઆઈ પિન કન્ફરમ કરો.
- તમને યુપીઆઈ પિન રિસેટ સમર્થન પ્રાપ્ત થશે.